અલિ બાંવરી ઘડામાં શું ખરેખર જળ ભરી લાવી ?


અલિ બાંવરી ઘડામાં શું ખરેખર જળ ભરી લાવી ? 

મોરે પૂછ્યું.
નાં રે નર્યો પ્રણયરસ... ! 
પોપટ પઢયો.

No comments:

Post a Comment