તેઓ પૂછે છે તમારા પ્રેમમાં

તેઓ પૂછે છે તમારા પ્રેમમાં જતે દાડે ઘટાડો નહીં થઈ જાય.. ઓ નાદાનો ! ફૂલની સુગંધ ફૂલ ઓછી વધારે કરી શકે છે ખરું ? અને જે મધમાખી ફૂલમય બની ગઈ હોય તેને ફૂલ પોતાનું સર્વસ્વ નથી સોંપી દેતું !

No comments:

Post a Comment