January 31, 2022

ઓહો ! તને એમ કે તું સદગુરુ...


ઓહો ! તને એમ કે તું સદગુરુ બની જઈશ એટલે અમે તને નહીં ઓળખીયે એમ ? 
એલા ! રુપ બદલવાથી કંઈ ગુણ થોડા બદલાઈ જાય છે ? 
અમે તને ન ઓળખી જઈએ નાથ ! તારું ચૈતન્ય અમારાથી ક્યાં અજાણ્યું છે ?

No comments:

Post a Comment