રે એ તાંદુલનાં દાણા નહીં એક એક જનમનું પુણ્ય હતું..


રે એ તાંદુલનાં દાણા નહીં એક એક જનમનું પુણ્ય હતું.. નહીં તો જેનાં ચરણરજની રજ થવા આખું બ્રહ્માંડ તરસે તે સ્વયં તેમનું પાદપ્રક્ષાલન શી રીતે કરે ? ને છતાં તમે કહો છો કે તે એક ગરીબ બ્રાહ્મણ હતો ?

No comments:

Post a Comment