શબ્દનાદ
અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલી
Pages
રચના
Home
April 28, 2014
પુષ્પની જેમ મોરપીછને પણ...
પુષ્પની જેમ મોરપીછને પણ તું શિર પર ધારણ કરે છે નાથ ! તો તે તેને સુગંધિત કેમ નથી કર્યું ?
" જેવી એકાદ પવનની લહેરખી આવે છેને તો મોરપીછ ફરકવા લાગે છે... જ્યારે પુષ્પ મારા ચરણોમાં ઢળી પડે છે !" તેં ઉત્તર આપ્યો !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
View mobile version
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment