May 11, 2014

તારે બચી જઈને શું કરવું છે...

"તારે બચી જઈને શું કરવું છે ઓ તુચ્છ તણખલા ?"
કહિ અગ્નિજ્વાળાઓ તેનાં સુધી આંબવા મથી રહી.
"અરે ! કોઈ પંખી તેનો માળો બનાવવાનું છે !"
કહિ પવન તણખલાને વધુ ઊચે ઊડાવી ગયો !

1 comment: