શબ્દનાદ
અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલી
Pages
રચના
Home
January 06, 2011
રાત્રે મૂર્તિમાંથી જો તું બહાર આવે અને ત્યારે...
રાત્રે મૂર્તિમાંથી જો તું બહાર આવે અને ત્યારે જો હું નિંદ્રાધિન હોઊં તો ઓ પ્રિયતમ ! તું મને ઊઠાડીશ નહિં. આ દિપકમાં થોડું તેલ પુરી, જોઈએ તો થોડો પ્રસાદ લઈ પાછો મૂર્તિમાં સમાઈ જજે. હું ને આ દિપક યુગોથી તારાંજ સાનિધ્યમાં આખી રાત જાગ્યા કરીએ છીએ !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment