રચના 128

કોણ કહે છે રામે શબરીનાં એંઠાં બોર ખાધાં ?
એ તો શબરીએ રામને એંઠાં બોર ખવડાવ્યાં...
ભક્તિરસની અનુભૂતિ કરાવવા !

0 ટિપ્પણી(ઓ):

Post a Comment