January 04, 2011

કોણ કહે છે રામે શબરીનાં એંઠાં બોર ખાધાં ?

કોણ કહે છે રામે શબરીનાં એંઠાં બોર ખાધાં ?
એ તો શબરીએ રામને એંઠાં બોર ખવડાવ્યાં...
ભક્તિરસની અનુભૂતિ કરાવવા !

No comments:

Post a Comment