January 04, 2011

અમે જાણતાં હતાં કે પળભર પણ જો

અમે જાણતાં હતાં કે પળભર પણ જો સાધુત્વ ગ્રહણ કરીશું તો જોગમાયા ઉદ્ધાર કરવા બધી જ લક્ષ્મણરેખાને તોડીને બહાર ધસી આવશે. તમે ઉદ્ધાર કરવા મજબૂર હતાં રામ ! અમે વિશ્વચેતનાને સાથે લઈ ગયાં હતાં !

No comments:

Post a Comment