શબ્દનાદ
અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલી
Pages
રચના
Home
January 04, 2011
અમે જાણતાં હતાં કે પળભર પણ જો
અમે જાણતાં હતાં કે પળભર પણ જો સાધુત્વ ગ્રહણ કરીશું તો જોગમાયા ઉદ્ધાર કરવા બધી જ લક્ષ્મણરેખાને તોડીને બહાર ધસી આવશે. તમે ઉદ્ધાર કરવા મજબૂર હતાં રામ ! અમે વિશ્વચેતનાને સાથે લઈ ગયાં હતાં !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment