દેવશિરેથી કરમાયેલા પુષ્પો ઊતર્યાં ને ધૂપસળી પણ ભસ્મીભૂત થઈ...
"મારું હવે કોઈ જ અસ્તિત્વ નથી હોંકે ! "
છાબડીમાં પડેલાં ને બહાર ફેંકાવાનીં રાહ જોતાં કરમાયેલા પુષ્પોને શાશ્વતતાને વરેલી ધૂપસળીનીં સુગંધ ઘણું કહિ જતી હતી...
સુગંધ તો પુષ્પોમાં પણ ક્યાં નહોતી ?
No comments:
Post a Comment