શબ્દનાદ
અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલી
Pages
રચના
Home
January 06, 2011
માન્યું કે મંદિરનું અસ્તિત્વ તારા કારણે છે...
ઓ પ્રિયતમ ! માન્યું કે મંદિરનું અસ્તિત્વ તારા કારણે છે. પરંતુ તેને જીવંત તો
તારાં ભક્તો,
ઘંટ, શંખ, ઝાલર, ડંકા, નગારું, ધુપસળિ, પુષ્પો
અને આ આખી રાત તારી જ માટે જાગતો
આ દિપક જ રાખે છે હોં !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment